Sunday 15 April 2018

શિક્ષણમંત્રીએ ખુલતા વેકેશન સૂધીમાં પરીપત્ર કરી આપવાની બાહેધરી આપેલ


આજરોજ બોટાદ સરકીટ હાઉસ ખાતે શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસીહ ચુડાસમા 
તથા ઊર્જામંત્રીશ્રી સૌરભભાઈ પટેલની મુલાકાત કરી પાઠશાળા પ્રવ્રુતિનો 
પરીપત્ર કરાવવા અંગે ચર્ચા વિચારણા કરતા શ્રીસંજયભાઈ ઠાકર.


શિક્ષણમંત્રીએ ખુલતા વેકેશન સૂધીમાં પરીપત્ર કરી આપવાની બાહેધરી આપેલ છે.

Official Website : https://gitapathshalagadhada.github.io/
instagram : gita_pathshala_gadhada
Facebook : gitapathshalagadhada
Post By : Jignesh Maru



No comments:

Post a Comment